Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 

Pooja

 

Hawan

 
 
દરરોજ નાનકડો હવન પણ આપશે તમને મોટા ફાયદા ! દરરોજ નાનકડો હવન પણ આપશે તમને મોટા ફાયદા !
- ઘર, દેવાલય કે કોઈપણ પવિત્ર સ્થાન ઉપર દરરોજ નાનકડો હવન પણ અઢળક પુણ્યનું ફળ આપે છેધાર્મિક પરંપરાઓમાં દેવપૂજા, ઉપાસના, જાપ, ધ્યાન, સ્નાનથી દરેક સુખ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવ્યા છે. આ ધાર્મિક કર્મ પરેશાનીઓ, ચિંતાઓ અને કષ્ઠોમાં અશાંત મનને બળ અને સુખ આપે છે. એવા સુખ અને ખુશીઓનો આનંદ બમણો ત્યારે થઈ જાય છે જ્યારે સુખ અને આનંદ વ્યક્તિ...
 
 

Jagran

 
 
ગુરુ પ્રદોષના કઈ રીતે કરશો વિધિ-વિધાનથી પૂજા ગુરુ પ્રદોષના કઈ રીતે કરશો વિધિ-વિધાનથી પૂજા
આજે એટલે કે 3 મે ગુરુવારના ગુરુ પ્રદોષ વ્રત છે. સૂતજી અનુસાર ગુરુ પ્રદોષ વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મેળે છે. ગુરુ પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે શાસ્ત્રોક્ત વિધાન આ પ્રકારે છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કાર્ય કરવું શ્રેષ્ઠ હોય છે – - પ્રદોષ વ્રતમાં પાણી પીધા વગર રાખવાનું હોય છે. ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત તથા...
 
 

Jap

 
 
સૂર્ય ગ્રહણ તમારા પ્રમોશન આડે નડતા ગ્રહણને કરશે દૂર સૂર્ય ગ્રહણ તમારા પ્રમોશન આડે નડતા ગ્રહણને કરશે દૂર
પ્રમોશન એટલેકે વિકાસ જે બધા ઈચ્છે છે. ઘણીવાર આવું થાય છે તે મહેનત કર્યા પછી પણ યોગ્ય વ્યક્તિને પ્રમોશન નથી મળતું. આવામાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. જો આપ પ્રમોશન મેળવવા ઈચ્છો છો તો સૂર્ય ગ્રહણ (20 મે, રવિવાર)ની તકને હાથમાંથી ન જાવા દો અને આ ઉપાય કરો – ઉપાય – - ગ્રહણ પહેલા સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી લો તથા શિલા નિર્મિત એક શિવલિંગ...
 
 

Karmkand

 
 
ચૈત્ર નવરાત્રિ 23થી, કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે? ચૈત્ર નવરાત્રિ 23થી, કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?
ચૈત્ર સુદ એકમ એટલે કે હિન્દુ નવવર્ષનો પહેવો દિવસ. આ દિવસથી વાસંતિક નવરાત્રિનો પ્રારંભ થઈ જાય છે. આ નવ મહિનામાં ભગવતી દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસમાં ભગવતિ દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની...
 
 

Tap

 
 
શનિદેવના 10 નામ, દર્દ, દુર્ભાગ્ય કે દમન હટાવે પળવારમાં શનિદેવના 10 નામ, દર્દ, દુર્ભાગ્ય કે દમન હટાવે પળવારમાં
શનિ દેવ બધા ખરાબ કર્મોનું ફળ આપનાર છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણી સ્તુતિઓ, મંત્ર તથા સ્તોત્રની રચના કરનવામાં આવી છે, જેનું સ્મરણ કરવાથી શનિ દોષ ઓછો થઈ જાય છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. 20 મે, રવિવારના શનિ જયંતિ છે. આ સમય વધારે જ શુભ છે. આ દિવસ જો શનિદેવને પ્રસન્ન કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રોમાં...
 
 

Upwas

 
 
કઈ રીતે કરશો પુત્ર પ્રાપ્તિનું માતાનું વ્રત, જાણો કઈ રીતે કરશો પુત્ર પ્રાપ્તિનું માતાનું વ્રત, જાણો
ચૈત્ર સુદ ત્રીજની તિથિને સૌભાગ્યની કામના માટે મહિલાઓ વ્રત રાખે છે. આ ગૌરી ત્રીજ, સૌભાગ્યશયન વ્રત તથા સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવાય છે. આ વ્રત 25 માર્ચ, રવિવારના છે. આ દિવસે વ્રત રાકનાર સ્ત્રીએ સવારના સ્નાન વગેરેથી પરવારી સુહાગની વસ્તુઓ પહેરી એક વેદી બનાવવી જોઈએ. તે પર મંડલ કે અષ્ટદલ કમળ બનાવીને તેની વચ્છે ગૌરીની મૂર્તિ...
 
 

Dhyan

 
 
થોડી મિનિટનો આ શિવમંત્ર બોલો, તણાવ થશે છુમંતર થોડી મિનિટનો આ શિવમંત્ર બોલો, તણાવ થશે છુમંતર
આજે આગળ વઘવાની દોડ સુખ-સફળતા સાથે તણાવ અને અશાંતિ પણ લઈને આવે છે. બઘા આ જે દબાવ અને તણાવને દૂર કરવા અનેક ઉપાયો કરે છે. વ્યાયામ, ધ્યાનથી શારીરિક રાહત મળે છે, પરંતુ માનસિક બેચાની પીછો છોડતી નથી કારણ કે તાનો સંબંધ પારિવારિક, સામાજિક અને વ્યાવહારિક જીવન સાથે હોય છે. શાસ્ત્રો પાસે તેનો ઉપાય દેવ મંત્રોનો જાપ છે. એમા પણ સુખ-શાંતિના...
 
 

Yagya

 
 
અકાળ મૃત્યુનું સંકટ ટાળવાનો સમય છે શ્રાવણ મહિનો અકાળ મૃત્યુનું સંકટ ટાળવાનો સમય છે શ્રાવણ મહિનો
યંત્ર શાસ્ત્રમાં મહામૃત્યુંજય યંત્રનું સ્થાન ખૂબ જ ઊંચું છે. આ યંત્ર માનવ જીવન માટે અભેદ કવચ છે. બીમારીમાં અથવા દુર્ઘટના વગેરેમાં અકાળ મૃત્યુનો ભય આ યંત્ર નષ્ટ કરે છે. આ શારીરિક તથા માનસિક પીડાને નષ્ટ કરે છે. શ્રાવણના પવિત્ર મહિનામાં આ યંત્રની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી ચલ-અચલ બંને પ્રકારે પ્રતિષ્ઠિત કરી...
 
 

Ardas

 
 
ગાયને ઘાસ નાખતા પહેલા આ મંત્ર બોલો. ગાયને ઘાસ નાખતા પહેલા આ મંત્ર બોલો.
હિંદુ ધર્મમાં પ્રકૃતિને પંચદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડ- છોડ,પ્રાણીઓમાં દેવનો વાસ હોય છે એમ માની આપણે તેમનું પૂજન કરીએ છીએ.શાસ્ત્રોમાં પણ પ્રાણીઓના દેવરૂપ અને કલ્યાણકારી રૂપ વિશે લખાયું છે.પ્રાણીઓમાં અતિ પવિત્ર ગણાય છે - ગાય. ધાર્મિક માન્યતાઓમાં ગાયને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે તેમ...
 
 

Namaz

 
 
મુસ્લિમો કેમ દિવસમાં પાંચ વખત નમાઝ કરે છે? મુસ્લિમો કેમ દિવસમાં પાંચ વખત નમાઝ કરે છે?
રાત્રિના પહેલા પ્રહરમાં ઇશાની નમાજમાં દિવસ દરમિયાન કોઇ કાર્યમાં ભૂલ થઇ હોય તો ખુદા પાસેથી માફી માંગવામાં આવે છે. આ સાથે પેલા બંને ફરિશ્તા પણ ખભા ઉપરથી ઉતરી અલ્લાહ પાસે જઇ દિવસભરના કાર્યોનું વર્ણન કરે છે. દિવસમાં પાંચ વખત કરવામાં આવતી નમાઝના અનેક ફાયદા છે. નમાઝનો જે-જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે સમગ્ર રીતે મનુષ્યના...
 
 
 
 

 
 
Advertisement



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.