Pooja
દરરોજ નાનકડો હવન પણ આપશે તમને મોટા ફાયદા !
- ઘર, દેવાલય કે કોઈપણ પવિત્ર સ્થાન ઉપર દરરોજ નાનકડો હવન પણ અઢળક પુણ્યનું ફળ આપે છેધાર્મિક પરંપરાઓમાં દેવપૂજા, ઉપાસના, જાપ, ધ્યાન, સ્નાનથી દરેક સુખ પ્રાપ્ત કરવાના ઉપાય બતાવ્યા છે. આ ધાર્મિક કર્મ પરેશાનીઓ, ચિંતાઓ અને કષ્ઠોમાં અશાંત મનને બળ અને સુખ આપે છે. એવા સુખ અને ખુશીઓનો આનંદ બમણો ત્યારે થઈ જાય છે જ્યારે સુખ અને આનંદ વ્યક્તિ...
ગુરુ પ્રદોષના કઈ રીતે કરશો વિધિ-વિધાનથી પૂજા
આજે એટલે કે 3 મે ગુરુવારના ગુરુ પ્રદોષ વ્રત છે. સૂતજી અનુસાર ગુરુ પ્રદોષ વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મેળે છે. ગુરુ પ્રદોષ વ્રતનું પાલન કરવા માટે શાસ્ત્રોક્ત વિધાન આ પ્રકારે છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કાર્ય કરવું શ્રેષ્ઠ હોય છે –
- પ્રદોષ વ્રતમાં પાણી પીધા વગર રાખવાનું હોય છે. ભગવાન શંકર, પાર્વતી અને નંદીને પંચામૃત તથા...
સૂર્ય ગ્રહણ તમારા પ્રમોશન આડે નડતા ગ્રહણને કરશે દૂર
પ્રમોશન એટલેકે વિકાસ જે બધા ઈચ્છે છે. ઘણીવાર આવું થાય છે તે મહેનત કર્યા પછી પણ યોગ્ય વ્યક્તિને પ્રમોશન નથી મળતું. આવામાં વ્યક્તિ નિરાશ થઈ જાય છે. જો આપ પ્રમોશન મેળવવા ઈચ્છો છો તો સૂર્ય ગ્રહણ (20 મે, રવિવાર)ની તકને હાથમાંથી ન જાવા દો અને આ ઉપાય કરો –
ઉપાય –
- ગ્રહણ પહેલા સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી લો તથા શિલા નિર્મિત એક શિવલિંગ...
ચૈત્ર નવરાત્રિ 23થી, કેવી રીતે વિધિ કરશો ઘટ સ્થાપના માટે?
ચૈત્ર સુદ એકમ એટલે કે હિન્દુ નવવર્ષનો પહેવો દિવસ. આ દિવસથી વાસંતિક નવરાત્રિનો પ્રારંભ થઈ જાય છે. આ નવ મહિનામાં ભગવતી દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ નવ દિવસમાં ભગવતિ દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવે છે. હિન્દુ પરિવારોમાં નવરાત્રિનો પહેલો દિવસે ઘટ સ્થાપના કરવામાં આવે છે. જેમાં જવારા વાવામાં આવે છે. તેની...
શનિદેવના 10 નામ, દર્દ, દુર્ભાગ્ય કે દમન હટાવે પળવારમાં
શનિ દેવ બધા ખરાબ કર્મોનું ફળ આપનાર છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણી સ્તુતિઓ, મંત્ર તથા સ્તોત્રની રચના કરનવામાં આવી છે, જેનું સ્મરણ કરવાથી શનિ દોષ ઓછો થઈ જાય છે અને શનિદેવ પ્રસન્ન થાય છે. 20 મે, રવિવારના શનિ જયંતિ છે.
આ સમય વધારે જ શુભ છે. આ દિવસ જો શનિદેવને પ્રસન્ન કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રોમાં...
કઈ રીતે કરશો પુત્ર પ્રાપ્તિનું માતાનું વ્રત, જાણો
ચૈત્ર સુદ ત્રીજની તિથિને સૌભાગ્યની કામના માટે મહિલાઓ વ્રત રાખે છે. આ ગૌરી ત્રીજ, સૌભાગ્યશયન વ્રત તથા સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવાય છે. આ વ્રત 25 માર્ચ, રવિવારના છે.
આ દિવસે વ્રત રાકનાર સ્ત્રીએ સવારના સ્નાન વગેરેથી પરવારી સુહાગની વસ્તુઓ પહેરી એક વેદી બનાવવી જોઈએ. તે પર મંડલ કે અષ્ટદલ કમળ બનાવીને તેની વચ્છે ગૌરીની મૂર્તિ...
થોડી મિનિટનો આ શિવમંત્ર બોલો, તણાવ થશે છુમંતર
આજે આગળ વઘવાની દોડ સુખ-સફળતા સાથે તણાવ અને અશાંતિ પણ લઈને આવે છે. બઘા આ જે દબાવ અને તણાવને દૂર કરવા અનેક ઉપાયો કરે છે. વ્યાયામ, ધ્યાનથી શારીરિક રાહત મળે છે, પરંતુ માનસિક બેચાની પીછો છોડતી નથી કારણ કે તાનો સંબંધ પારિવારિક, સામાજિક અને વ્યાવહારિક જીવન સાથે હોય છે. શાસ્ત્રો પાસે તેનો ઉપાય દેવ મંત્રોનો જાપ છે. એમા પણ સુખ-શાંતિના...
અકાળ મૃત્યુનું સંકટ ટાળવાનો સમય છે શ્રાવણ મહિનો
યંત્ર શાસ્ત્રમાં મહામૃત્યુંજય યંત્રનું સ્થાન ખૂબ જ ઊંચું છે. આ યંત્ર માનવ જીવન માટે અભેદ કવચ છે. બીમારીમાં અથવા દુર્ઘટના વગેરેમાં અકાળ મૃત્યુનો ભય આ યંત્ર નષ્ટ કરે છે. આ શારીરિક તથા માનસિક પીડાને નષ્ટ કરે છે. શ્રાવણના પવિત્ર મહિનામાં આ યંત્રની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી ચલ-અચલ બંને પ્રકારે પ્રતિષ્ઠિત કરી...
ગાયને ઘાસ નાખતા પહેલા આ મંત્ર બોલો.
હિંદુ ધર્મમાં પ્રકૃતિને પંચદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડ- છોડ,પ્રાણીઓમાં દેવનો વાસ હોય છે એમ માની આપણે તેમનું પૂજન કરીએ છીએ.શાસ્ત્રોમાં પણ પ્રાણીઓના દેવરૂપ અને કલ્યાણકારી રૂપ વિશે લખાયું છે.પ્રાણીઓમાં અતિ પવિત્ર ગણાય છે - ગાય. ધાર્મિક માન્યતાઓમાં ગાયને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે, જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે તેમ...
મુસ્લિમો કેમ દિવસમાં પાંચ વખત નમાઝ કરે છે?
રાત્રિના પહેલા પ્રહરમાં ઇશાની નમાજમાં દિવસ દરમિયાન કોઇ કાર્યમાં ભૂલ થઇ હોય તો ખુદા પાસેથી માફી માંગવામાં આવે છે. આ સાથે પેલા બંને ફરિશ્તા પણ ખભા ઉપરથી ઉતરી અલ્લાહ પાસે જઇ દિવસભરના કાર્યોનું વર્ણન કરે છે.
દિવસમાં પાંચ વખત કરવામાં આવતી નમાઝના અનેક ફાયદા છે. નમાઝનો જે-જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે સમગ્ર રીતે મનુષ્યના...