Advertisement

Granth

Ramayana

 
 
રાવણ સાથે જોડાયેલી 9 અજાણી વાતો જાણી તમે પણ રહી જશો દંગ! રાવણ સાથે જોડાયેલી 9 અજાણી વાતો જાણી તમે પણ રહી જશો દંગ!
રામાયણની કથામાં કરાયેલા વર્ણન અનુસરા બધા જાણે છે કે રામ રાવણ યુધ્ધમાં રાવણની હાર થઈ હતી.રાવણ એક વિદ્વાન તથા વાસ્તુ અને જ્યોતિષમાં નિપુણ શક્તિ ધરાવતો હતો.પરંતુ રાવણને અતિઅભિમાન અને અતિઆત્મવિશ્વાસ હતો.જેના પરિણામ સ્વરૂપ ભગવાન શ્રીરામના હાથે તેનો વધ થયો.રાવણ વિશેની આ તમામ બાબતો આપણે જાણીએ છીએ.પણ લંકાપતિ રાવણ અંગે ઘણી વાતો...
 
 

Mahabharat

 
 
રહસ્યઃ શેષનાગે ઉપાડી છે આપણી પૃથ્વી, આ રહ્યો પુરાવો‍! રહસ્યઃ શેષનાગે ઉપાડી છે આપણી પૃથ્વી, આ રહ્યો પુરાવો‍!
આપણે ત્યાં પૃથ્વી શેના પર ટકી છે તેની માન્યતાઓ અલગ-અલગ રીતે જોવા મળે છે. કોઈ એમ કહે છે કે એટલાસ નામના રાક્ષસે આ પૃથ્વી ટકાવી રાખી છે. કોઈ ધર્મ એમ કહે છે કે પવનથી ટકેલી છે હિન્દુધર્મમાં એવી માન્યતા છે કે પૃથ્વી શેષનાગે ઉપાડી રાખી છે. આ માન્યતા કેટલી સાચી છે તેનો પૂરાવો મહાભારતના આદિપર્વમાં આસ્તિક ઉપપર્વ અને તેમાં 36મા...
 
 

Gita

 
 
તમારામાં કયા સ્વરૂપે વસેલા છે ભગવાન કૃષ્ણ, જાણો તેના... તમારામાં કયા સ્વરૂપે વસેલા છે ભગવાન કૃષ્ણ, જાણો તેના...
આપણે બધાને દુનિયામાં આટલું બધું જોઈને એક પ્રશ્ન તો થાય છે કે આ બધું ઈશ્વરે કઈ રીતે ઉભું કર્યું હસે? દુલા કાગ કહે છે ને કે - 'આ આભના ગાભ કહો કેવા હશે?' - અર્થાત બધાને એક જિજ્ઞાષા છે કે ઈશ્વર છે ક્યાં? તો તેનો જવાબ તે પોતે જ આપે છે - શ્રી કૃષ્ણ ભગવાને કોનામાં કઈ રીતે રહેલા છે? પોતે શું છે? તેનું વર્ણન કર્યું છે. તેના દ્વારા આપણને...
 
 

Bible

 
 
બાઈબલ : પ્રેમથી છલકાતો એક ગ્રંથ બાઈબલ : પ્રેમથી છલકાતો એક ગ્રંથ
બાઈબલ ખ્રિસ્તીઓનો પ્રવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ ખ્રિસ્તી ધર્મની આધારશિલા સમાન છે. આ ભગવાનની પ્રેરણાથી ઉભરાતો એક અમૂલ્ય ગ્રંથ.એવું માનવામાં આવે છે કે આની રચના ઈ.સ. પૂર્વે 1400 થી ઈ.સ. 900 દરમિયાન થઈ હતી. બાઈબલમાં બધું મળીને 72 ગ્રંથનો સમાવેશ થાય છે. પૂર્વ વિધાનમાં 45 અને નવા વિધાનમાં 27 ગ્રંથો છે. બાઈબલ બે ભાગમાં છે, પૂર્વ વિધાન(ઓલ્ડ...
 
 

Shri Guru Granth Sahib

 
 
આનંદ મેળવવા સચ્ચિદાનંદનું ધ્યાન કરો આનંદ મેળવવા સચ્ચિદાનંદનું ધ્યાન કરો
ભાગવત પ્રમાણે શ્લોકનું વર્ણન सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुम:।। અર્થાત જે જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે છે એ ત્રણેય પ્રકારના તાપના નાશકર્તા છે.સચ્ચિદાનંદ સ્વરુપ ભગવાનકૃષ્ણને આપણે સૌ વંદન કરીએ છીએ. સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત જે સ્વયં પ્રકાશિત છે. આનંદ...
 
 

Ved

 
 
પતિ-પત્નીના સુખી જીવન માટે લગ્નમાં બોલાય છે વેદના આ... પતિ-પત્નીના સુખી જીવન માટે લગ્નમાં બોલાય છે વેદના આ...
ભારતીય પરંપરામાં લગ્ન એક મહત્વની ઘટના છે. છોકરા કે છોકરી ઉમર લાયક થાય એટલે ઘર પરિવાર વાળા તેના વિશે વિચારવા લાગે છે, સારા છોકરા સાથે તેને પરણાવી દેવામાં આવે છે. પણ શું આપને ખ્યાલ છે કે આ સમયે એક મહત્વની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. આ પ્રતિજ્ઞા સાથે જ મહત્વના આશિર્વાદ મંત્રો પણ બોલવામાં આવે છે. જો આ સમયે આ શ્લોક બોલવામાં આવે તો...
 
 

Upnishad

 
 
અપરાવિદ્યાઓ? આ વળી કઇ વિદ્યા? અપરાવિદ્યાઓ? આ વળી કઇ વિદ્યા?
આપણા ધર્મગ્રંથોમાં બે પ્રકારની વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરા અને બીજી અપરા. આ વિદ્યાઓના નામ તમને ઘણીવાર સાંભળ્યા હશે, પણ આ વિદ્યાઓ શું છે તેવું ખૂબ ઓછા લોકો જાણે છે. આ વિદ્યાઓ જેટલી રહસ્યમયી છે એટલી જ રોચક છે. આપણા ધર્મગ્રંથોમાં વેદોથી લઈને પુરાણોમાં પણ આ વિદ્યાઓનો ઉલ્લેખ વિસ્તૃત રીતે કરવામાં આવેલ છે. આજે અમે આ...
 
 

Shri Mad Bhagwat

 
 
શ્રીકૃષ્ણ પાસે હતી 64 કળા, સફળતા માટે તમે કઈ પસંદ કરશો? શ્રીકૃષ્ણ પાસે હતી 64 કળા, સફળતા માટે તમે કઈ પસંદ કરશો?
ભગવાન શ્રીકૃષ્ણ ‘લીલાધર’ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણને વ્યાસજીએ તો મોટો કલાકાર પણ કહ્યો છે. ઉપરાંત કૃષ્ણના ચરિત્રમાં એવિં ઘણું જોવા મળે છે કે જેમાંથી ચાલીસ ટકા જેટલું પણ જીવનમાં ઉતરી જાય તો તમે તમારા વિશ્વને તો જીતી જ શકો છો.  તમારા ધ્યેયને પ્રાપ્ત કરવાનો રસ્તો તો ખોલી જ આપે છે, અલબત્ત તે ધ્યેય સુધી પહોંચાડનાર છે....
 
 

Anya

 
 
અહીં આવેલું છે સ્વર્ગ, આટલા અંતરે  રહે છે... અહીં આવેલું છે સ્વર્ગ, આટલા અંતરે રહે છે...
આપણે ત્યાં એક બાબત ધર્મમાં ખૂબ સંભળાતી રહી છે કે ઉપર સ્વર્ગ આવેલું છે અને હિન્દુ દેવી-દેવતાઓનો વાસ ઉપર રહેલો છે. તો આ વસવાટનું સ્થાન ક્યાં છે? કયા દેવતા ક્યાં તમને મળી શકે? સ્વર્ગ પૃથ્વીથી કેટલું દૂર છે તેની વિગત આપણા પુરાણોમાં અલગ અલગ જગ્યાએ આપવામાં આવી છે. ‘ભાગવત’, ‘વેદ’, ‘દેવિભાગવત’ તથા તંત્રશાસ્ત્રમાં પણ...