Granth
હનુમાનજી સાથે યુદ્ધ બાદ રાવણ કેમ પાછો ન ફર્યો?
- હનુમાનજીએ રાવણને એક ઘુસ્તો મારીને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા - વાનરો બધા લંકામાં જઈ એને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા લક્ષ્મણજી યુદ્ધ કરી રહ્યા હતા. તેણે ઘણાને હણી નાખ્યા હતા એવામાં તેની સામે રાવણ આવ્યો અને રાવણ અને લક્ષ્મણજી વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. તેણે રાવણ પર કેટલાય બાણોથી હુમલો કર્યો તે બેહોસ થઈ ગયો પણ...
પિતાની પ્રેમિકા ખાતર દિકરા એ આપ્યું હતું આવડું મોટું...
મોટાભાગે પિતા દિકરાને ઢાંકતા હોય છે કે મદદ કરતા હોય છે પણ પરા પૂર્વે એક એવો દિકરો પાક્યો કે તેણે પિતાને પરણાવવા લીધું આજીવન બ્રહ્મચર્ય રહેવાનું વ્રત.મહારાજા શાંતનું રોજ સાંજે નદી કિનારે ચાલ્યા જતા હતા. આ દેવવ્રતે જોયું. દેવવ્રતે એકવાર પિતાને મનાવી અને તેના હૃદયની વાત જાણાવવા કહ્યું અને જે મનનો ભાર હોય તે જણાવા આજીજી કરી...
શું છે ખરેખર ભૂત-પ્રેત યોનિનું રહસ્ય? જાણો આ વાતોથી
આપણા માટે એક રહસ્ય રૂપ રહ્યું છે કે મૃત્યુ પછી શું થાય છે? એવું જ એક રહસ્ય છે આ ભૂત પ્રેતોની વાત પ્રત્યે, શું ભૂત પ્રેત હોય છે કે તે જન્મનતા કે મરતા હશે, શું તેની પણ એક દુનિયા હોઈ શકે છે, આપણે પણ ભૂત બની શકીએ છીએ મૃત્યુ પછી? આખરે, આ બધું છે શું ? તેના રહસ્ય પરથી પડદો ઉઠાવે છે શ્રીમદ્ભાગવત ગીતા, જાણીએ તેના મતે કઈ રીતે હોય છે આ...
બાઈબલ : પ્રેમથી છલકાતો એક ગ્રંથ
બાઈબલ ખ્રિસ્તીઓનો પ્રવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ ખ્રિસ્તી ધર્મની આધારશિલા સમાન છે. આ ભગવાનની પ્રેરણાથી ઉભરાતો એક અમૂલ્ય ગ્રંથ.એવું માનવામાં આવે છે કે આની રચના ઈ.સ. પૂર્વે 1400 થી ઈ.સ. 900 દરમિયાન થઈ હતી. બાઈબલમાં બધું મળીને 72 ગ્રંથનો સમાવેશ થાય છે. પૂર્વ વિધાનમાં 45 અને નવા વિધાનમાં 27 ગ્રંથો છે. બાઈબલ બે ભાગમાં છે, પૂર્વ વિધાન(ઓલ્ડ...
આનંદ મેળવવા સચ્ચિદાનંદનું ધ્યાન કરો
ભાગવત પ્રમાણે શ્લોકનું વર્ણન
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुम:।।
અર્થાત જે જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે છે એ ત્રણેય પ્રકારના તાપના નાશકર્તા છે.સચ્ચિદાનંદ સ્વરુપ ભગવાનકૃષ્ણને આપણે સૌ વંદન કરીએ છીએ. સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત જે સ્વયં પ્રકાશિત છે. આનંદ...
કેટલા પ્રકારના હોય છે મૃત્યુ? કેવી રીતે થાય છે પુનર્જન્મ?
હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવને વારંવાર જન્મ લેવો પડે છે. પોતાના પાછલા જન્મોના કર્મોનું ફળ તો તે નરકની યાતનાઓથી ભોગવે છે અને કેટલાક તેને પોતાના આગલા જન્મોમાં ભોગવે છે. આ બાબતે જ્યોતિષશાસ્ત્રોનો અલગ મત છે.ગરુડ પુરાણ પ્રમાણે જીવ પહેલા શરીર છોડ્યા પછી પહેલા પોતાના કર્મો પ્રમાણે ફળ ભોગવે છે. તેને જુદાં-જુદાં પ્રકારની...
અપરાવિદ્યાઓ? આ વળી કઇ વિદ્યા?
આપણા ધર્મગ્રંથોમાં બે પ્રકારની વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરા અને બીજી અપરા. આ વિદ્યાઓના નામ તમને ઘણીવાર સાંભળ્યા હશે, પણ આ વિદ્યાઓ શું છે તેવું ખૂબ ઓછા લોકો જાણે છે. આ વિદ્યાઓ જેટલી રહસ્યમયી છે એટલી જ રોચક છે.
આપણા ધર્મગ્રંથોમાં વેદોથી લઈને પુરાણોમાં પણ આ વિદ્યાઓનો ઉલ્લેખ વિસ્તૃત રીતે કરવામાં આવેલ છે. આજે અમે આ...
પાપીઓને ગર્ભમાં જ મળી જાય છે આ રીતે સજા
કહેવામાં આવે છે કે મૃત્યુ પછી પાપીયોને યમદૂતો દ્વારા અનેક રીતથી કષ્ટ આપવામાં આવે છે. પણ જો ગરૂડ પુરાણની માનો તો મર્યા પછી પાપીઓને માત્ર નરકમાં જ કષ્ટ આપીને ક્ષમા નથી કરવામાં આવાતા પણ તેના પછી પણ તેને જન્મ લેતા પહેલા નરકમાં ગર્ભમાં અનેક રીતે પરેશાનીઓ સહન કરવી પડે છે.તે જ્યારે કોઈ પણ ગર્ભમાં પહુંચે છે ત્યારે પણ તેને ઘણા...
જીવનને પરેશાનીઓથી મુક્ત રાખવા 3 ચાણક્ય નીતિઓ, વીડિયો
આચાર્ય ચાણક્યએ એવી નીતિઓ બતાવી છે જેનો જીવનમાં ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે. સાથે જ કઠિન સમયમાં આ નીતિઓની મદદથી પેરશાનીઓને દૂર કરી શકાય છે. વીડિયોમાં જુઓ ત્રણ મહત્વપૂર્ણ ચાણક્ય નીતિઓ જે અનેક મોટી સમસ્યાઓને પણ દૂર કરી શકે છે...પરેશાનીઓને દૂર કરનારી ખાસ ત્રણ ચાણક્ય નીતિઓ, વીડિયો