Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

Dharma ke ang

 

ધાર્મિક ઉપાયોમાં કામનાઓ પૂરી કરવા, કષ્ટોથી રક્ષા, ગંભીર રોગોથી છુટકારો મેળવવા કે આધ્યાત્મિક સુખ મેળવવા જેથી...

લીંબડીના ઠાકોર સાહેબ સ્વામી વિવેકાનંદજીથી એટલા બધા પ્રભાવિત થઇ ગયા કે તેમની પાસેથી વિધિવત્ મંત્રદીક્ષા લઇ...

પુત્રદા એકાદશી 9 ઓગષ્ટે, પુત્ર પ્રાપ્તિ માટે કરો આ વ્રત

શ્રાવણ માસમાં સુદ પક્ષની અગિયારસને પવિત્રા અગિયારસ કહે છે. ધર્મશાસ્ત્રોમાં તે પુત્રદા અગિયારસ તરીકે પણ ઓળખાય...

શું અશ્વત્થામા હજી સુધી જીવિત છે?

ભગવાન શિવનાં અંશાવતાર ભગવાન શિવનાં અંશાવતાર અશ્વત્થામાએ પિતા દ્રોણાચાર્યની આજ્ઞાથી મહાભારત સંગ્રામમાં...
 

શિવ ઉપાસના માટે આ વિશેષ કાળ અતિ સિદ્ધ મનાય છે

સનાતન ધર્મની માન્યતાઓમાં સંસારનાં પંચભુતો એટલે કે પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિથી બનેલું છે.આ પંચ તત્વ પણ...

પવિત્ર શ્રાવણમાં કરો આ મંગળકારી સ્ત્રોતનું અનુષ્ઠાન

હિંદુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતાં શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે.શિવની ઉપાસના અને આરાધના માટે શિવ ભક્તો અનેક...

More News

 
 
  • કેમ રાવણે શ્રાપ આપ્યો હતો નંદીને? જાણો

    August 1, 04:07 PM[IST]

    ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે શિવ અવતાર નંદીનું રાવણે તેનું અપમાન કર્યુ તો નંદીએ તેનાં સર્વનાશની ઘોષણા કરી હતી.રાવણ સંહિતા અનુસાર કુબેર પર વિજય પ્રાપ્ત કરીને જ્યારે રાવણ પાછો વળી રહ્યો હતો ત્યારે આરામ કરવા માટે કૈલાશ પર્વત પર રોકાયો, ત્યાં શિવનાં પાર્ષદ નંદીના વાનર જેવાં રૂપને જોઇને મજાક ઉડાવી.ત્યારે નંદીએ ક્રોધમાં આવીને રાવણને શ્રાપ આપ્યો કે મારાં જે સ્વરૂપને જોઅ...

  • સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે આ પથ્થર

    July 22, 06:01 PM[IST]

    શાલીગ્રામને અતિમૂલ્યવાન પત્થર ગણવામાં આવે છે.વૈષ્ણવજન તેનું પુરેપુરુ સન્માન કરે છે.વેદોમાં કહેવામાં આવ્યું છે કે જેમના ઘરમાં શાલિગ્રામ પત્થર હોય તે ઘર સમસ્ત તીર્થની ઝાંખી કરાવે છે.સર્વ તીર્થોથી વિશેષ છે. તેના દર્શન અને પૂજાથી સમસ્ત ભોગનું સુખ મળે છે. ભગવાન શિવે પણ સ્કંદપુરાણમાં કાર્તિક માહાત્મયમાં ભગવાન શાલિગ્રામની સ્તુતી કરી હતી. નેપાળમાં ગંડકી નદીના તળમાં કાળા રંગના,...

  • ઘણાં બધાં પૈસા જોઇએ છે ને! આ રીતે કરો હનુમાન પૂજન

    July 9, 04:55 PM[IST]

    શાસ્ત્રોમાં દેવ વિશેષની પ્રસન્નતા માટે કે ગ્રહ દોષ શાંતિ માટે વિશેષ દિવસ આપવામાં આવ્યા છે.આ કડીમાં શનિવારનો દિવસ શનિની અનુકૂળતા માટે બહુ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે શિવનાં તપથી શનિ સશક્ત અને નવગ્રહોમાં સર્વોપરી માનવામાં આવ્યાં છે. આ કારણ શનિવારે શિવ કે તેમનાં અંશ ગણાતા હનુમાનની ભક્તિથી શનિદોષનાં કારણે જીવનમાં આવી રહેલી શારીરિક, માનસિક જ નહી આર્થિક સંકટને પણ દુર...

  • ગુપ્ત નવરાત્રિનાં અંતિમ દિવસે કરો...

    July 9, 11:04 AM[IST]

    અષાઢ માસની ગુપ્ત નવરાત્રિનું સમાપન 9 જુલાઇ,શનિવારે થઇ રહી છે.ગુપ્ત નવરાત્રિનાં અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે.માં સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારે સિદ્ધિ પ્રદાન કરે છે. અંતિમ દિવસ ભક્તો એ પૂજાનાં સમયે પોતાનું બધું ધ્યાન નિર્વાણ ચક્ર જે આપણા કપાળની મધ્યે સ્થિત હોય છે,ત્યાં લગાડવું જોઇએ.આમ કરવા પર દેવીની કૃપાથી આ ચક્રથી સંબંધિત શક્તિઓ સ્વયં ભક્તને...

  • ગુપ્ત નવરાત્રિમાં આ વિશેષ ભોગથી રિઝવો...

    July 7, 05:44 PM[IST]

    હિંદુ ધર્મશાસ્ત્રોમાં દેવી દુર્ગાની ઉપાસના દરેક મનોરથ પુરા કરનારી માનવામાં આવે છે.પરંતુ દેવી ઉપાસનાના વિશેષ સમય ગણાતી નવરાત્રિઓમાં દેવી પૂજા અને મંત્ર ધ્યાન દરેક પ્રકારની ઇચ્છાંને જલ્દી પુરા કરનારા માનવામાં આવે છે. આ કડીમાં વર્ષની ચાર નવરાત્રિઓમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ( 2 થી 10 જુલાઇ)માં નવદુર્ગા પૂજા બહુ શુભ ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ સુધી પુણ્યકાળ માટે બતાવેલા...

  • રથયાત્રા સાથે જોડાયેલી છે આ કેટલીક પૌરાણિક...

    July 2, 02:39 PM[IST]

    દરેક ભક્તો ભલે ને રોજ ભગવાનના દર્શનાર્થે મંદિર જતાં હોય અને ચાલતાં પગે દુર -દુરનાં યાત્રા ધામો ની યાત્રા પણ કરતાં હોય છે, પણ શું તમે એ જાણો છો?કોઇ એવા દિવસ અંગે જેમાં સ્વયં ભગવાન પોતે સામે ચાલીને દર્શન આપવા આવતાં હોય. હાં,અહીં અમે એ જ દિવસની વાત કરી રહ્યા છીએ જેમાં ભગવાન સ્વયં સામે ચાલીને નગરની યાત્રા એ નીકળે છે અને ભક્તોને દર્શન પણ આપે છે.અરે,ઝાઝો વિચાર ના કરો,આ દિવસ એટલે રથયાત્રા......

  • અનિષ્ટથી બચાવે છે ગણેશના આ મંગલકારી મંત્ર

    June 21, 04:40 PM[IST]

    શાસ્ત્રો પ્રમાણે ભગવાન ગણેશ બુદ્ધિદાતા છે.જેની ઉપાસના માનસિક ચિંતા અને દુવિધાઓને છુટકારો આપે છે. જો તમે પણ પારિવારિક,વ્યાવસાયિક અને શારીરિક મુશ્કેલીઓમાં કે ચિંતામાં ડુબેલા હોય તો અહીંયા બતાવેલા ગણેશ મંત્રોનો જાપ કરી નિશ્ચિંત થઇ જાવ. એવું માનવામાં આવે છે કે આ મંત્ર માનસિક સુખ અને શાંતિ આપનારા છે. બુધવારના વિશેષ દિવસે શ્રી ગણેશ ઉપાસના માટે નીચે લખેલા મંત્રોનું સ્મરણ કરો...

  • ચમત્કારી ફળ આપે છે દેવીના આ બીજ મંત્રો,જાણો અર્થ...

    June 16, 07:30 PM[IST]

    ધર્મશાસ્ત્રોમાં દેવસ્મરણથી સુખી જીવન માટે મંત્રજાપને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે.મંત્રનો શાબ્દિક અર્થ મનના ત્રાણ એટલે કે દુખ હરનારૂ માનવામાં આવે છે. દુખનાશક આ મંત્રોને અલગ – અલગ પ્રભાવ અને ફળ હોય છે. મંત્રનું આવું જ પીડા હરનારૂ અને અસરકારક રૂપ છે બીજ મંત્ર.વાસ્તવમાં બીજ મંત્ર એ દેવશક્તિનું સુચક હોય છે,જેમાં દેવી વિશેષની વિરાટ શક્તિ અને ગુણ છુપાયેલા હોય છે. બીજ મંત્રોના...

  • આવું કામ બનાવી દેશે તમારી ઓળખાણ

    April 23, 02:55 PM[IST]

    હિંદુ પંચાગનો બીજો માસ વૈશાખ ( 19 એપ્રિલથી શરૂ) માત્ર ત્રીસ દિવસોનો કાળ માત્ર નથી પણ એમાં પૌરાણિક,ધાર્મિક અને આધ્યાત્મિક સુત્ર છુપાયેલા છે જે માનસિક,શારીરિક અને વૈચારિક શક્તિઓને સાચી દિશામાં ઉપયોગ કરવાની શીખ આપે છે. પૌરાણિક દ્રષ્ટિથી સ્કંદપુરાણમાં વૈશાખ માસને માધવ માસ પણ કહે છે. આને સતયુગ, વેદ અને ગંગાના સમાંતર શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્રેતાયુગની શરૂઆત પણ વૈશાખ માસની...

  • મોટામાં મોટી મુશ્કેલીઓનો અંત આણો આ હનુમાન...

    April 23, 02:54 PM[IST]

    રૂદ્રાવતાર હનુમાનને મહાબલિ પણ કહેવામાં આવે છે. એમનું આ નાંમ માત્ર વ્રજના સમાન બળવાન શરીર અને અનેક શક્તિઓના સ્વામી હોવાના કારણ માત્ર થી નહી પણ યુગ- યુગાંતરથી ચાલી આવતી હનુમાન ભક્તિ અને તેમના પ્રતિ આસ્થાનો એ પ્રભાવ પણ છે જે ભક્તોને તન,મન અને ધનથી સબળ બનાવે છે. શ્રી હનુમાન ભક્તિમાં વિશ્વાસ અને આસ્થાને બળ આપનારાં આ 5 મંત્રો અહી આપીએ છીએ,જે સંકટ,મુસીબતો અને દુખોથી બચવા માટે આ શ્રી...

  • ફટાફટ પુરા થશે કામ, જો કરશો આ મંત્રથી શરૂઆત..

    April 20, 06:16 PM[IST]

    જ્યારે શરૂઆત જ ઉત્તમ હોય તો એનાથી મળનારા પરિણામો પણ ઉત્તમ હોય છે. સફળતાને કાયમ જાળવી રાખવા માટે મન,તન અને વિચારોને ઉમંગથી ભરી રાખી ભય,ચિંતા,તણાવ અને થાકને દુર રાખો. હિંદુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશની ઉપાસના દિલ અને દિમાગને તંદુરસ્ત રાખે છે. કારણકે શ્રી ગણેશને વિઘ્નહર્તા અને સંકટનાશક કહે છે. એમની એવી શક્તિઓના કારણે કોઇ પણ શુભ કામને 'શ્રી ગણેશ' કરવા એમ જ કહેવાય છે. જો તમે...

  • તેજ મગજ અને બળવાન શરીર જોઇએ છે? આટલું કરો..

    April 17, 09:56 AM[IST]

    વ્યવહારિક જીવનમાં દરેક વ્યક્તિ કોઇ ને કોઇ રૂપે અડચણોનો સામનો કરતા જ હોય છે, જે શરીર,મન અને ધનની સમસ્યા રૂપે દેખાય છે.અનેક પ્રયાસો બાદ પણ આ તકલીફોમાંથી રાહત નથી મળતી. વ્યક્તિને આવી સમસ્યાઓમાંથી બહાર લાવવા માટે ધાર્મિક ઉપાયોથી સુર્ય ઉપાસના ઘણી અસરકારક મનાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સુર્યના શુભ પ્રભાવથી વ્યક્તિ નીરોગી રહે છે વળી તેને માન,સન્માન પણ મળે છે. આમ સુર્ય ઉપાસના...

  • યશ અને ધનની કામના માટે બોલો આ 3 ગુરૂમંત્ર

    April 14, 01:28 PM[IST]

    હિંદુ ધર્મ શાસ્ત્રોમાં બૃહસ્પતિને દેવગુરૂ માનવામાં આવે છે જ્યારે જ્યોતિષ શાસ્ત્રોમાં ગુરૂને શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરૂના શુભ પ્રભાવથી બુધ્ધિ,જ્ઞાનના દ્રારા માન-સન્માન, ધન અને સુખ - શાંતિ મળે છે. ધર્મ,અધ્યાત્મમાં રૂચિ હોવાની સાથે વ્યક્તિત્વ પ્રભાવશાળી બનાવે છે ત્યાં તેના અશુભ પ્રભાવથી માનસિક દોષ અને તણાવની સાથે આર્થિક સંકટો પણ ઉત્પન્ન થાય છે. આ જ કારણ છે કે...

  • વર્તમાનમાં જ જીવો, ભૂતકાળ-ભવિષ્યનાં ચક્કર ખોટાં

    December 7, 12:12 PM[IST]

    સાહિત્યમાં કાળ શબ્દના બે અર્થ દર્શાવાયા છે -એક સમય અને બીજો મૃત્યુ. આધ્યાત્મિક અર્થમાં થોડા વધુ ઊંડા ઉતરીએ તો આ બંને શબ્દો એક-બીજા સાથે જોડાયેલા જોવા મળશે. શીખ લોકો સતશ્રી અકાલનું સંબોધન કરે છે. અહીં અકાલ શબ્દ અત્યંત સુંદર સંદેશો આપી રહ્યો છે. જેનો અર્થ છે કાળરહિત. સતશ્રી અકાલનો અર્થ એ થાય છે કે જે કાળરહિત છે તે જ સત્ય છે. ચાલો જોઈએ કે કાળરહિત કોણ હોઈ શકે છે. જે ભવિષ્યની વ્યર્થ...

 
<< Prev 1 2 3 4

Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.