

સમગ્ર માનવજાતના અતીતનું પગેરું શોધીએ તો ક્યાંય એક જ ચારણ જ્ઞાતિમાં જન્મ લેનાર ‘આઇ’ પરંપરાની સાથે ઊભી રહે તેવી...
ભાવનગરથી અમદાવાદ વાયા ધંધૂકા જતા માર્ગમાં અનેક કલાત્મક અને આલીશાન જૈન મંદિરો આવે છે. મંદિરો જોઇ સૌ કોઈને તેમાં...
ગીતાના ચોથા અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે. જ્યારે માત્ર ૧ શ્લોક જ ‘અર્જુન ઉવાચ’...
ઘણી વખત આપણને સહુને મનમાં પ્રશ્ન થયા હશે કે ખરેખર ભગવાન છે? આત્માનું શું સાચે જ અસ્તિત્વ આપણા શરીરમાં હશે? વગેરે...લોકહૃદયમાં પ્રભુ નહીં મહાપ્રભુજી તરીકે...
April 12, 10:48 PM[IST]
મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તત્કાલીન ભારતના લોકમાનસમાં નવચેતના પ્રગટાવીને નષ્ટ થતી ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી.
શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ માતા ઇલ્લમાની આજ્ઞા લઈને ભારત પરિક્રમાનો પ્રારંભ કર્યો. દસ વર્ષની બાળવયે માત્ર ધોતી ધારણ કરી ખુલ્લા પગે ચાલીને તેમને ભારતની પરિક્રમા કરી હતી. તેમણે આખાય ભારતની ત્રણ વખત પરિક્રમા કરી. આ પરિક્રમામાં તેમના જીવનનાં ૧૮ જેટલાં વર્ષો...
હનુમાનજીની પૂછથી લંકા સળગાવવા પાછળ હતો આ કિસ્સો
April 5, 12:33 PM[IST]
શ્રી હનુમાન રામાયણ રૂપી માળાના મણી કહેવામાં આવે છે. કારણ કે તેની લીલા પણ અપાર છે. શ્રી હનુમાને જ્યાં રામ અને સીતાની સેવા માટે ભક્તિનો આદર્શ પણ સ્થાપિત કર્યો છે. ત્યાં તેણે રાક્ષસને મારવાનું કામ પણ કર્યું છે. પણ કોઈ કામ અકારણ નથી હોતું માટે અહીં અક રસપ્રદ કિસ્સો બને છે લંકા દહન માટે –સામાન્ય રીતે સીતાજીને મળીને ફળખાવાના બહાને રાવણની વાટીકા તહસ નહસ કરી ત્યારે મેઘનાદે શ્રી...
રામ શબ્દની વ્યુત્પતિ પાછળ પણ છે રહસ્યમયી ગાથા...
March 30, 11:34 PM[IST]
राम શબ્દની વ્યુત્પત્તિ આ પ્રકારે છે राति राजते या महास्थिति सन इति राम:। મહીતલ પર રાજા રૂપમાં સુશોભિત છે તે રામ છે. આ વિગ્રહ મુજબ राति અથવા राजते નો પ્રથમ અક્ષર रा છે અને महीस्थिति નો પ્રથમ અક્ષર म છે-તેનાથી राम બને છે. જેના દ્વારા રાક્ષસો મરણ પામે છે તે રામ-અથવા તો તે अभिराम બધાના મનને રંજન પમાડનાર હોવાથી તે राम છે. અથવા તો રાહુ ચંદ્રમાને જે રીતે હતપ્રભ કરે છે તે રીતે મનુષ્યરૂપમાં...
શું તમે જાણો છો રામજન્મ પૂર્વકથા?
March 30, 11:29 PM[IST]
રાજા દશરથને ત્યાં ચૈત્ર સુદ નવમીના દિવસે મધ્યાહ્ને બાર વાગે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો અને તે દિવસ એટલે રામનવમી અને જન્મ લીધેલા ભગવાન વિષ્ણુ તે ભગવાન શ્રીરામ.
શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીકૃષ્ણને कृष्णस्तु भगवान स्वयं - સ્વયં ભગવાન કહ્યા છે તેમ મહારામાયણમાં દાશરથિ રામને પણ ભગવાન કહ્યા છે.
भरण: पोषणाधार: शरण्य: सर्वव्यपक:। करुण: सदगुणै: पूर्णो रामस्तु भगवान स्वंय:।
બ્રહ્નાદિ...
કૌશલ્યાનંદનનું સીતા સાથેનું કઠોર વર્તન
March 30, 11:26 PM[IST]
રામાયણમાં કવિ વાલ્મીકિ રામના મુખે આટલાં કઠોર વચનો કહાવે તે માની ન શકાય એવું છે.વ્યક્તિના સમાજ પ્રત્યેના દાયિત્વનું પ્રતીક રામ છે. એટલે એ પતિ તરીકે નહીં રાજા તરીકે વિચારે છે. રામ રાજા તરીકેના દાયિત્વને અગ્રક્રમ આપે છે. અશોકવાટિકામાં લાંબો સમય રહ્યા પછી સીતાને કઠોર શબ્દો સાંભળવાની અપેક્ષા નહીં હોય. રામે તેને જે કંઇ કહ્યું એથી કોઇ પણ સ્વમાની નારી પગથી માથા સુધી સળગી ઊઠે. આટલું...
દશરથનંદનના જન્મોત્સવ પ્રસંગે અયોધ્યામાં આનંદ
March 30, 11:24 PM[IST]
પરમ તત્વના અસ્તિત્વનું પરિણામ સૃષ્ટિના અણુએ અણુમાં પરમ આનંદરૂપ છે, તેથી જ શ્રીરામચંદ્રજીના જન્મ સમયે માત્ર માનવો કે સજીવ પ્રાણીઓ જ નહીં સમગ્ર પ્રકૃતિ પણ ઉલ્લાસિત થઇ જાય છે. એથી શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા નગરી પણ કૃતાર્થ થઇ છે. આનંદ-ઉમંગની લહેરો સમુદ્રનાં મોજાંને પણ શરમાવે એવી રીતે ગતિમાન થઇ છે. ગોસ્વામી તુલસીદાસજી નમ્રતાપૂર્વક એ સમયની શોભાનું વર્ણન કરી રહ્યા છે:
‘ગૃહ ગૃહ...
આપણા જીવન-વ્યવહારમાં કેવી રીતે વણાયા છે રામ?
March 30, 11:20 PM[IST]
આપણા શાસ્ત્રકારોએ પ્રભાતના પાંચથી સાતના સમયને રામપ્રહર તરીકે ઓળખાવ્યો શાથી? કારણ કે રામ કોઇપણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેતા તેવી જ રીતે આ રામપ્રહર સમયમાં રામનામ સ્મરણ કરી આપણે પ્રસન્નચિત્ત રહીએ તે માટે રામપ્રહર સમય કહ્યો.રામ-સુગ્રીવની મૈત્રી પણ આદર્શ હતી. તેવી જ રીતે મારીચ સાથેની શત્રુતા પણ અનેરી હતી. રાવણના મૃત્યુ પછી વિભીષણ રાવણનો અગ્નિસંસ્કાર કરવાની ના પાડે છે ત્યારે...
આવી હતી રામચંદ્રની કુમારાવસ્થા અને ગુરુ મહિમા
March 30, 11:16 PM[IST]
રામાયણના મહાન વ્યક્તિચિત્રોનું મહત્વ જેને લીધે છે તથા જે મહાન વ્યક્તિ ચિત્રણ વાલ્મીકિની તપશ્વર્યાયુકત પ્રતિભામાંથી ખાસ રંગના રંગથી રંગાયું છે તે વ્યક્તિ એટલે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર, જગતના અતિ ઉચ્ચ અને સર્વોચ્ચ ગુણોનો સરવાળો એટલે રામનું ચરિત્ર. કલ્પી પણ ન શકો એવું તેમનું ચરિત્ર છે. તે કેવળ કલ્પનાનો નહીં પણ વાસ્તવનો વિષય છે. રામચરિત્ર જેટલું પવિત્ર ચરિત્ર જગતમાં...
રામાયણનું વિસ્મૃત પાત્ર રામની બહેન શાન્તા
March 29, 10:53 PM[IST]
અયોધ્યાના મહેલોમાં ઊછરેલી રાજપુત્રી મટીને સદાને માટે અંગદેશની રાજપુત્રી બની રહી. ન તો કદી પુત્રી તરીકેનો હક માગ્યો કે ન તેને કદી રઘુકુળના વંશે યાદ કરી. આ છે શાન્તાનું રઘુકુળ માટેનું સુષુપ્ત બલિદાન!
અયોધ્યાના રાજકુમાર દશરથ અને અંગદેશના રાજકુમાર રોમપાદે ઋષિ ઉષયાજનના આશ્રમમાંથી વેદ, રાજનીતિ, શસ્ત્રવિદ્યા, જ્યોતિષવિદ્યાના અભ્યાસ દરમિયાન ઘનિષ્ઠ મૈત્રી કેળવી હતી. અભ્યાસ...
March 29, 10:47 PM[IST]
જનક રાજાએ પોતાના ઘરની ચારેય દીકરીઓને અયોધ્યાના મહારાજ દશરથ રાજાના ચાર પુત્રો સાથે પરણાવી. લગ્નનું કાર્ય સંપન્ન થયા પછી મહારાજ દશરથે મહર્ષિઓ, મુનિઓ તથા જાનૈયાઓ સાથે અયોધ્યા તરફ જવા પ્રયાણ કર્યું. એ સમયે મહારાજા દશરથે જોયું કે સામેથી જમદગિ્ન કુમાર પરશુરામ આવી રહ્યા હતા. એમની મુખાકૃતિ ભયાનક હતી. પરશુરામે શ્રીરામ સામે ગુસ્સાભરી નજરે જોઇ કહ્યું, ‘હે રામ! તેં હમણાં શિવધનુષ્યનો ભંગ...
March 22, 09:35 PM[IST]
હિન્દુ કેલેન્ડર અનુસાર ચૈત્રી માસનો પ્રથમ દિવસે એટલે ગૂડી પડવો અને શાલિવાહન સંવત ૧૯૩૪નો આરંભ. ત્યાર પછીનો બીજો દિવસ એટલે કે ચૈત્ર સુદ બીજ સિંધી સમુદાયનું નૂતન વર્ષ. આ દિવસે સિંધી સમુદાયના આરાધ્ય દેવ ભગવાન વરુણ જે ઝુલેલાલ-દરિયાલાલ તરીકે જાણીતા છે તેમની સ્તુતિ-ભજન-કીર્તન અને અનુષ્ઠાન કરી આરાધના કરે છે. આ દિવસે સિંધીઓ નજીકના નદી અથવા તળાવે જઇ જળદેવતા ઝુલેલાલની પૂજા-અર્ચના કરીને...
દૈવીશક્તિની પૂજાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રિ...
March 22, 09:26 PM[IST]
ચૈત્રી નવરાત્રિમાં દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન અને ઉપવાસ કરાય છે, ચંડીપાઠ થાય છે, ઓખાહરણ વંચાય છે. ગુજરાતમાં પાવાગઢ, બહુચરાજી, અંબાજી, તુળજાભવાની વગેરે શક્તિપીઠોમાં પણ ચૈત્રી નવરાત્રિ ઊજવાય છે. ગૂડી પડવાના દિવસે લીમડાનો રસ પીવાનો કે એનાં પાન ખાવાનો ભારે મહિમા છે. આ દિવસે સૂર્યની પૂજા દ્વારા ઊર્જા-પ્રકાશ મેળવીને શરીરને સુદ્રઢ અને તંદુરસ્ત બનાવાય છે.
ભગવાન રામે ત્રાસ મચાવનાર...
કોઇપણ વ્યક્તિ કે વસ્તુમાં આસક્તિ, બને છે...
March 21, 10:26 PM[IST]
ગીતા એટલે જ્ઞાનનો અલૌકિક, અમૂલ્ય રત્નભંડાર. મહાન ગ્રંથમણિ. વિશ્વની માર્ગદિર્શકા. આલોક અને પરલોકની જીવનપોથી. ગીતાજીમાં આસક્તિ, નિરાસક્તિ અને અનાસક્તિ વિશે શ્રીકષ્ણે બહુ સચોટ અને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે.
(૧) આસક્તિ: આસક્તિ એટલે બીજું કશુંય દેખાય નહીં, માત્ર ચિંતન કરતા હોઇએ કે પછી જેની માયા લાગી હોય તે જ દેખાય! તેને મેળવવા કે પામવા તલપાપડ થઇ જઇએ, આકુળવ્યાકુળ થઇ જઇએ એવી...
March 21, 10:20 PM[IST]
માનવી સમસ્યાઓનો એકમેવ ઉકેલ, જ્ઞાનવારિને વહેવા દેવાનો છે. તે બધી સમસ્યાઓ હલ કરશે અને બધી ગૂંચો ઉકેલશે. મનને અનેરી પ્રસન્નતા આપશે. અને તે જ્ઞાનવારિનો પ્રવાહ એટલે ભગવાન શિવજીની જટામાંથી વહેતો પતિત પાવની ગંગાનો પ્રવાહ! અને જ્યારે જ્ઞાનગંગાનો પ્રવાહ વહેતો હોય ત્યારે ગમે તેવું કોકડું છુટે જ ને! જ્ઞાન એટલે જીવનની સાચી સમજણ. જ્ઞાન એટલે જીવ, જગત અને જગદીશ તરફ જોવાની યોગ્ય દ્રષ્ટિ....