Advertisement
Home >> Life Management >> Safalta >> Who 24 Gurus Of Dattatreya Give Lifemanagement

કોણ-કોણ હતા દત્તાત્રેયના 24 ગુરુ, આજે કેવો આપે છે સંદેશ

1 of 25 Photos

આજે 27 ડિસેમ્બર અને માગશર સુદ ચૌદશનો દિવસ છે, આ દિવસ ભારતીય પરંપરામાં દત્તાત્રેય જયંતી તરીકે ઊજવવામાં આવે છે. ત્રણમુખ, હાથમાં કમંડળ ધારણ કરનાર અને આસપાસ અનેક પ્રાણીઓ હોય તેવું ચિત્ર દત્તાત્રેય ભગવાનનું છે. અનુસૂયાના પતિવ્રતની પરીક્ષા લેવા આવનાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જ્યારે, અનસૂયાના તપોબળથી તે બાળક બની જાય છે. તેમાંથી જન્મનાર પુત્ર તે આ દત્તાત્રેય બને છે.

શ્રીમદ્ ભાગવત ગ્રંથ અગીયારમા સ્કંધમાં તેના સાતથી નવમા અધ્યાયમાં ગુરુ દત્તાત્રેય અને તેના ગુરુઓનો ઉલ્લેખ છે. તેમણે ન માત્ર એક ગુરુ ધારણ કર્યા પણ તેને જગતના અલગ અલગ જીવમાંથી જેમાંથી તેને શીખવા મળ્યું તેને ગુરુ બનાવી લે છે. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનો ઉલ્લેખ મળે છે.

દત્તાત્રેયે ધારણ કરેલા 24 ગુરુઓ પાસેથી તેમણે અલગ-અલગ સંદેશ લીધો હતો પણ આપણે આજના જમાના એ સંદેશ કઈ રીતે ઉપયોગી સાબીત થાય છે અને જીવન જીવવામાં તે કેવા ઉપયોગી છે તે જોઈએ. દત્તાત્રેયના 24 ગુરુઓના ગુણને જો જીવનમાં ઉતારી લેવામાં આવે તો જીવનના દરેક તબક્કે તમને સફળતા પ્રાપ્ત થાય છે. અને મુશ્કેલીઓને કેમ મહાત કરવી, સમસ્યાઓ કેમ ઉકેલવી તેનું જ્ઞાન થઈ જાય છે.

આ 24 ગુરુઓ કયા-કયા હતા અને તે આજના જીવન માટે પણ કેવા આપે છે સંદેશ.....

 


Your Opinion
 
 
Code:
3 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment