Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
કયા સ્થાનમાં રહેલો શનિ કેવો દોષ આપે છે તે જાણો
Dharm desk,Ahmedabad
| May 28, 2011, 18:20PM IST
શનિ જયંતી પર શનિદેવથી સંબંધિત નાના ઉપાયો પણ મોટા ફળ આપે છે. આ માટે અમે તમને બતાવી રહ્યા છીએ કે કુંડળીના કયા ઘરમાં અશુભ શનિ હોય તો શું ઉપાય કરવો જોઇએ?
કુંડળીના પહેલા ઘરમાં શનિ હોય તો -
વ્યક્તિની કુંડળીમાં શનિ પહેલા સ્થાનમાં હોય તો તે વ્યક્તિ રાજાના સમાન જીવન જીવવાવાળા હોય છે.શનિ અશુભ હોય તો તે વ્યક્તિ રોગી, ગરીબ અને ખરાબ કામ કરનારા હોય છે.
આ માટે ઉપાય કરો.
- જરૂરતમંદને બ્રાહ્મણને કે સાધુ- સંતને તવો દાન કરો.
- નશો વગેરેથી દુર રહો.
- વાંદરાઓને ચણા ખવડાવો.
બીજા સ્થાનમાં શનિ હોય તો-
- આવા વ્યક્તિ વાંકા મોં વાળા, લાલચી અને ધન કમાનારા હોય છે. આવા લોકો આ ઉપાય કરો.
- દુધ કે દહીનુ તિલક કરો.
- સાપને દુધ પીવડાવો
- ભેંસને રોજ ઘાસ ખવડાવો.
કુંડળીમાં ત્રીજા સ્થાનમાં શનિ હોય તો-
વ્યક્તિ સંસ્કારવાન, આળસી અને ચતુર હોય છે. આ માટે આ ઉપાય કરો.
- ઘરમાં કોઇ અંધારી જગ્યાએ ધન,સોનુ, રૂપિયા વગેરે રાખો.
- નશા, માંસથી દુર રહો.
- વહેતા પાણીમાં ચોખા વહેવડાવો.
ચોથા સ્થાનમાં શનિ હોય તો-
ચોથા સ્થાનમાં શનિ હોય તો તે વ્યક્તિ રોગી, દુખી અને ધનહીન હોવા લાગે છે આ માટે આ ઉપાય કરવો જોઇએ.
- સાપને દુધ પીવડાવો.
- શનિને તેલ, અડદ, કાળા કપડાંનુ દાન કરો.
- માછલીને ચોખા ખવડાવો.
પાંચમા સ્થાનમાં શનિ હોય તો-
પાંચમા સ્થાનનો શનિ વ્યક્તિને દુખી, પુત્ર હીન, મિત્રહીન અને ઓછી બુદ્ધિવાળા બનાવે છે. આ માટે આ ઉપાય કરવા જોઇએ.
- ઘરના અંધારિયા રૂમમાં લીલા મગ રાખો.
- 48 વર્ષની ઉંમર સુધી મકાન ના બનાવો.
- માંસ મદિરા કે બદામનું બિલકુલ સેવન ના કરો.
છઠ્ઠા સ્થાનમાં શનિ હોય તો-
કુંડળીના છઠ્ઠા સ્થાનમાં જો શનિ હોય તો તે કામુક , વધારે ખાવાનું ખાનારા અને કુટિલ હોય છે. આ માટે આ ઉપાય કરવો જોઇએ.
- એક વાસણમાં તેલ ભરીને તેમાં પોતાનું મો જુઓ અને પાણીને વહાવી દો.
- સાપને દુધ પીવડાવો.
- નાળિયેર અને બદામને નદીમાં વહાવો.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement






