દરેક પ્રકારના જ્ઞાન અને શાસ્ત્રોની ઉત્પતિ ભારતીય દર્શનમાં વર્ણવામાં આવી છે.જ્યોતિષ શાસ્ત્રોમાં પણ સમય-સમયે અનેક નવા આવરણો ઉમેરાય છે.એ જ કારણે સામાન્ય લોકો જ નહી પણ આયુર્વેદના જાણકાર તેનો ઉપયોગ કરનારા જયોતિષ પણ તેને આયુર્વેદ સાથે જોડે છે.આયુર્વેદ સ્વપ્ન સંકેતોના નિવારણ માટે પણ ઉપયોગી છે.જુના સમયમાં કોઈ રોગીને બચાવવા હોય તો સંકેતોને આધારે જાણવામાં આવતુ કે તેને બચાવી શકાશે કે નહી.આજે અમે પણ તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એવા સ્વપ્ન સંકેતો વિશે જેને આયુર્વેદમાં મોત કે કોઈ મોટો અનિષ્ટ સંકેત માનવામાં આવે છે.