Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
ઘરમાં મીઠાના ગાંગડા અવશ્ય રાખવામાં આવે છે કારણકે..
Dharm desk,Ahmedabad
| May 23, 2011, 16:04PM IST

જ્યારે લગ્નમાં સૌથી પહેલા ગણેશ સ્થાપના પુર્વે જે પણ સામ્રગી રાખવામાં આવે છે તેમાં મીઠાના ગાંગડા (સાબુત મીઠું) જરૂર રાખવામાં આવે છે.
વાસ્તુ અનુસાર એવી માન્યતા છે કે મીઠાના ગાંગડામાં પોઝિટિવ એનર્જી હોય છે જેમાં પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા હોય છે.
આ સાથે નકારાત્મક ઊર્જાને ઘરથી દુર કરે છે. આ માટે ઘરમાં કોઇ પણ શુભ કામ કરતા પહેલાં મીઠું નાખીને પોતાં કરવા જોઇએ.
આ સાથે ઘરમાં હંમેશા મીઠાના ગાંગડા રાખવાથી ઘણા પ્રકારના વાસ્તુદોષ દુર થાય છે.
આ માટે જ તો ઘરના કોઇ ખુણામાં વાસ્તુદોષ દુર કરવા માટે ત્યાં અક બાઉલ ભરીને મીઠાના ગાંગડા રાખવામાં આવે છે.
મનની ખિન્નતા ,ભય, ચિંતા હોય તો બન્ને હાથોમાં મીઠાના ગાંગડા ભરીને અમુક વાર સુધી રાખો. પછી વોશબેશિનમાં પાણી નાખી વહાવી દો. મીઠાને જ્યાં- ત્યાં ફેકો.
મીઠું એ આપણા માટે હાનિકારક એવી વસ્તુઓને દુર રાખે છે.
Ad Link
Advertisement
Top News
Advertisement







