Advertisement
Home >> Pooja >> Pooja Vidhi >> Hanuman Ji Puja Give Happiness

પૂજાપામાં આટલી વસ્તુઓ ચઢાવો, હનુમાનજી તરત થશે પ્રસન્ન

Dharm Desk, Ahmedabad | Apr 05, 2012, 14:40PM IST
 
 


ઈશ્વર અને ધર્મથી જોડાયેલ માણસ જ્યારે ભય અને સંકટમાં ફસાયેલા છે, તો ભગવાનને યાદ કરે છે. હિન્દુ ધર્મમાં આવા સમયે કોઈનું સ્મરણ કરવામાં આવે તો તે છે – શ્રી હનુમાનજી. હનુમાનની ઉપાસના સંકટમોચક, ભય, વિઘ્નો અને ગ્રહ દોષને દૂર કરનાર થાય છે.

ધાર્મિક દ્રષ્ટિથી રૂદ્ર કે શિવની જેમ હનુમાન પણ ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. આ માટે તેની ઉપાસના માં પણ સામાન્ય પૂજા સામગ્રીઓને ચઢાવવાથી શુભ ફળ તો મળે જ છે પણ ખાસ અવસરે ખાસ વસ્તુ ચઢાવવાથી તેનું ફળ બમણું થઈ જાય છે.

આ માટે અહીં જણાવવામાં આવી રહી છે હનુમાન ઉપાસનામાં ધરવાની ખાસ સામગ્રીઓ જેથી મળે છે બમણું શુભ ફળ.
પવિત્ર જળ (યથા સંભવ તીર્થનું જળ)

- પંચામૃત (ગાયનું દૂધ, દહીં, મધ, શાકર, ઘી)

- લાલ ચંદન , ચોખા, લાલ ફૂલ કે હાર, નારિયેળ

- લાલ વસ્ત્ર

- પચરંગી કપડું કે મળી

- પંચ મેવા

- સોપારી, એલચી અને લવીંગ

- ડાંડલીવાળા પાન

- મોસમી પાંચ ફળ

- સિંદૂર, શુદ્ધ ઘી અને રૂ ચોલા માટે

- કેસર

- દિપક યથા શક્તિ તેલ કે ઘીનો

- કર્પૂર

- નેવૈદ્ય (ગોળથી બનેલા લાડુ કે લાપસી)

- કામળો કે કુશનું આસન

- શ્રી હનુમાનની આ ઉપાસના પૂજાનનું સ્થાન પૂર્વ દિશા તરફ રાખો.






 
 
 

Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment