Advertisement
Home >> Welcome 2013 >> Around the World >> Earthquake Story In Myth And Fiction Story

પુરાણ અને લોકકથામાં કેવું છે ભૂકંપનું વર્ણન, જાણો રસપ્રદ વાતો

1 of 6 Photos

26મી જાન્યુઆરી આવે એટલે ગુજરાત માટે બે રીતે યાદ કરવા લાયક થઈ પડે. એક તો એ વાત કે તે આપણા દેશનો ગણતંત્ર દિવસ છે અને તે દિવસે આપણું બંધારણ પ્રકાશિત થયું. આ દિવસ ગુજરાત માટે એ માટે યાદગાર રૂપ છે કે ગુજરાતના બે મહાન વ્યક્તિઓ આ કામમાં સંકાળાયેલા હતા તેમાં એક હતા સરદાર અને બીજાહતા કન્હૈયાલાલ મુનશી. આ ઉપરાંત ગુજરાત માટે મહત્વની ઘટના હતી 2001ના દિવસે થયેલી કંપાવનારી ધરતી કંપની ઘટના.

આ કુદરતી આપત્તિમાં અનેક લોકોને જીવ ગયા અને અનેક દિવસો ઘર-બાર, ખાવા-પીવા કે જીવવાના ફાંફા પડવા લાગ્યા હતા. આવી ઘટના કુદરતનો એક રીતે માનવ પર કેર હોય છે. આવા કુદરતના કોપનું વર્ણન વિશ્વની કઈ લોક કથા કે ધર્મકથામાં આવે છે તે વિશે જોઈશું....


Your Opinion
 
 
Code:
6 + 7

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment